C.R. પાટિલ ભાજપના 7 મોરચા પ્રમુખોમાંથી ક્યા 5 પ્રમુખોનાં પત્તાં કાપી રવાના કરશે ? કોણ બે રીપીટ કરાય તેવી શક્યતા ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટિલે સંગઠનની નિમણૂકોની ક્વાયત હાથ ધરી છે ત્યારે પાટિલ ગુજરાત ભાજપનાં મોટા ભાગના મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી મનાય છે. ભાજપનાં સૂત્રોના મતે, ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે. મોટા ભાગના મોરચાઓની નિષ્ક્રિયતા અને પાછલા દિવસોમા કોઈ ખાસ

from home https://ift.tt/339CFEq
via IFTTT

ટિપ્પણીઓ નથી: