ધોરણ 10-12 બાદ હવે 9-11ના ક્લાસ શરૂ કરવાની તૈયારીમાં સરાકર, કેબિનેટ બેઠકમાં....

અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવાની દિશામાં સરકાર આગળ વધી રહીં છે. આ માટે આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં પછી કોઇ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે. કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા

from home https://ift.tt/3ir95zB
via IFTTT

ટિપ્પણીઓ નથી: