ગુજરાત માટે કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચચાર, 220 દિવસ બાદ કુલ કેસ....
<strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 18 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 220 દિવસ બાદ 500થી ઓછા
from home https://ift.tt/39NzaF4
via IFTTT
from home https://ift.tt/39NzaF4
via IFTTT
ટિપ્પણીઓ નથી: