ડો. મોના દેસાઈએ કોરોનાની રસી લીધાના 24 કલાક પછી આડઅસર અંગે શું કહ્યું ? ડાયાબિટીસ-બીપીના દર્દીઓને આપી શું સલાહ ?

<strong>અમદાવાદઃ </strong> વડા પ્રધાન નરેંદ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. કોરોનાની રસી સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને અપાઈ રહી છે અને પહેલા તબક્કામાં ડોક્ટર્સ સહિતના હેલ્થ વર્કર્સને રસી અપાઈ છે. અમદાવાદમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (આઈએમએ)નાં ભૂતપૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ શનિવારે કોરોનાની રસી લીધી હતી. ડો. મોના

from home https://ift.tt/2XOM944
via IFTTT

ટિપ્પણીઓ નથી: