કૃણાલ-હાર્દિકને ક્રિકેટર બનાવવા હિમાંશુભાઈ કયું શહેર છોડીને વડોદરા આવેલા? ભારતના ક્યા ક્રિકેટરે કરી હતી મદદ?
<strong>વડોદરાઃ</strong> ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાના નિધનથી પંડ્યા બંધુઓ ભયંકર આઘાતમાં છે. બંને ભાઈ પિતાની અત્યંત નજીક હતા ને હાર્દિક-કૃણાલને ક્રિકેટર બનાવવા તેમણે બહુ સંઘર્ષ કર્યો હતો. હિમાંશુભાઈ પરિવાર સાથે સુરત રહેતા હતા પણ બંને દીકરા ક્રિકેટર બને એટલે સુરત છોડીને વડોદરા આવી ગયા હતા.
from home https://ift.tt/2XOtPYM
via IFTTT
from home https://ift.tt/2XOtPYM
via IFTTT
ટિપ્પણીઓ નથી: