નવસારી: સોલધરામાં આવેલા તળાવમાં બોટ પલટી, બે બાળકી સહિત 5નાં મોત
નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે બોટ પલટવાની મોટી ઘટના બની હતી. સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક બોટ પલટી હતી. આ બોટમાં 15 લોકો સવાર હતા. બોટ પલટવાની દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
from home https://ift.tt/3bKDish
via IFTTT
from home https://ift.tt/3bKDish
via IFTTT
ટિપ્પણીઓ નથી: