અમદાવાદના: વસ્ત્રાલમાં દીપડો નહીં ઝરખ દેખાયાનો વન વિભાગનો દાવો, લોકોએ લીધો રાહતનો શ્વાસ
અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા બાદ વનવિભાગે તપાસ કરતા દીપડો નહીં પણ ઝરખ હોવાનો ખુલાસો થયો છે. વસ્ત્રાલની સીમમાં આવેલા શક્તિ માતાજીના મંદિર પાસે દીપડા જેવા પ્રાણીના ફૂટમાર્ક મળી આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમે આ વિસ્તારમાં
from home https://ift.tt/3ijZElG
via IFTTT
from home https://ift.tt/3ijZElG
via IFTTT
ટિપ્પણીઓ નથી: