રાજસ્થાનઃ જાલૌરમાં વીજળીનો તાર પેસેન્જર બેસને અડતાં લાગી આગ, 6 લોકોનાં મોત
જોધપુરઃ રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુર ગામમાં મોટી દુર્ઘટના થઈ હતી. મુસાફરોથી ભરેલી બસને વીજળીનો તાર અડકતાં ફેલાયેલા કરંટથી છ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બસમાં ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જિલ્લા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર ડો. એસ પી
from home https://ift.tt/2LVDSZh
via IFTTT
from home https://ift.tt/2LVDSZh
via IFTTT
ટિપ્પણીઓ નથી: