ભાજપના આ સાંસદ કોરોનાની રસી લેનારા એક માત્ર રાજકારણી, જાણો તેમને કેમ આપવામાં આવી રસી?
<strong>નવી દિલ્લીઃ</strong> વડા પ્રધાન નરેંદ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. કોરોનાની રસી સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને અપાઈ હતી. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરીયર્સને રસી અપાવાની છે. આશ્ચર્યજનક રીતે દેશના રાજકારણીઓ રસી લેવાથી દૂર રહ્યા છે. તેના કારણે રાજકારણીઓ ડરી રહ્યા હોવાની ટીકા થઈ રહી
from home https://ift.tt/2XKvBtS
via IFTTT
from home https://ift.tt/2XKvBtS
via IFTTT
ટિપ્પણીઓ નથી: