સૌરાષ્ટ્રના આ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયું, જાણો વિગતો
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયુ છે. ઉનાના ચિખલીમાં દેશી મરઘાના મૃત્યુ થતા પશુપાલન વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા. હવે રાજ્યના 8 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં 13 દિવસ પહેલા ઉનાના ચીખલી ગામે મુરઘીઓના
from home https://ift.tt/3iDdXSt
via IFTTT
from home https://ift.tt/3iDdXSt
via IFTTT
ટિપ્પણીઓ નથી: