લાલૂ યાદવની તબિયત વધુ લથડી, તેજસ્વી યાદવે અન્ય હોસ્પિટલમાં ઇલાજ કરાવવા કરી માંગણી
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલૂ યાદવની તબિયત ખરાબ થતાં તે રિમ્સમાં સારવાર હેઠળ છે. રિમ્સમાં તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા, ભારતી, તેજસ્વી યાદવ, અને તેજપાલ યાદવ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના ખબર અંતર પુછ્યાં હતા. લાલૂ યાદવનો પરિવાર તેમનો ઇલાજ બહાર કરાવવા ઇચ્છે છે. તેજસ્વી યાદવ આ
from home https://ift.tt/3o8NOfp
via IFTTT
from home https://ift.tt/3o8NOfp
via IFTTT
ટિપ્પણીઓ નથી: