યુપીમાં કોરોનાની રસી લીધાના બીજા દિવસે વોર્ડ બોયનું મોત, જાણો પરિવારે શું કર્યો આક્ષેપ ?
<strong>મુરાદાબાદઃ</strong> ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં વેક્સિનને લઈ મોટો વિવાદ થઈ ગયો છે. 46 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીનું મોત થયું હતું. જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય મહિપાલ સિંહે 16 જાન્યુઆરીએ કોરોનાની રસી લીધી હતી. પરિવારનો આરોપ છે કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો
from home https://ift.tt/3bMYgH1
via IFTTT
from home https://ift.tt/3bMYgH1
via IFTTT
ટિપ્પણીઓ નથી: