કોંગ્રેસના નેતા આજથી મેદાનમાં, જાણો ક્યા ટોચના નેતા ક્યા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને જનસંપર્ક કરશે ?
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘણ વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે આજથી એટલે કે સોમવારથી મહાજનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ આજથી રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જિલ્લા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ
from home https://ift.tt/3szILrT
via IFTTT
from home https://ift.tt/3szILrT
via IFTTT
ટિપ્પણીઓ નથી: