અંબાજી પોષી પૂનમના મેળા પર કોરોનાનું ગ્રહણ, આ વર્ષે ધામધૂમથી ઉજવણી નહીં થાય

યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી નહીં થાય. મા અંબાના પ્રાગટ્ય દિવસ એટલે પોષી પૂનમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક માસ પૂર્વે જ તૈયારીઓ આરંભી દેવાતી હોય છે. પરંતુ, આ વર્ષો કોરોના મહામારીના પગલે પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરાયો છે. અંબાજીમાં પ્રાગટ્યોત્સવ

from home https://ift.tt/38QioWP
via IFTTT

ટિપ્પણીઓ નથી: