અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર, શહેરમાં દીપડો નહીં પણ આ પ્રાણી હોવાનો થયો ખુલાસો

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા બાદ વનવિભાગે તપાસ કરતા દીપડો નહીં પણ ઝરખ હોવાનો ખુલાસો થયો છે. વસ્ત્રાલની સીમમાં આવેલા શક્તિ માતાજીના મંદિર પાસે દીપડા જેવા પ્રાણીના ફૂટમાર્ક મળી આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમે આ વિસ્તારમાં પાંજરુ

from home https://ift.tt/3nRday7
via IFTTT

ટિપ્પણીઓ નથી: