રાજ્ય સરકાર ગૌચરની જમીન ઘાસચારા માટે કોને આપે તેવી શક્યતા, જુઓ વીડિયો
બિન ઉપજાવ જમીનને બાગાયત ખેતી માટે આપવાના નિર્ણય બાદ રાજ્ય સરકાર વધુ એક નિર્ણય લે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર ગૌચર જમીન હવે ઘાસચારા ઉત્પાદન માટે આપી શકે છે.. હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર ગ્રામીણ વિસ્તારની મહિલાઓના ઉત્કર્ષ અને આર્થિક ઉપાર્જન માટે સખી મંડળોને જમીન અપાય
from home https://ift.tt/2KIgi24
via IFTTT
from home https://ift.tt/2KIgi24
via IFTTT
ટિપ્પણીઓ નથી: