અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે CM વિજય રૂપાણીએ આપ્યું કેટલા લાખ રૂપિયાનું દાન ? 30 મિનિટમાં કેટલા કરોડ થઈ ગયા ?
<strong>રાજકોટઃ</strong> અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના નિર્માણ માટે હાલમાં દાન ઉઘરાવાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામમંદિર માટે 5 લાખ રૂપિયા દાન આપ્યું છે. રામમંદિર નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજકોટ ના 50 શ્રેષ્ઠીઓએ દાનની જાહેરાત કરી હતી. રાજકોટમાં માત્ર 30 મિનિટમાં જ રામમંદિર નિર્માણ માટે રૂપિયા
from home https://ift.tt/392UgAh
via IFTTT
from home https://ift.tt/392UgAh
via IFTTT
ટિપ્પણીઓ નથી: