કોરોનાએ ગુજરાત ભાજપના ટોચના નેતાનો લીધો ભોગ, ભૂતપૂર્વ ઘારાસભ્ય રહી ચૂકેલા આ નેતા છે ક્યા સમાજના ?

જામનગરઃ કોરોનાએ ભાજપના વધુ એક નેતાનો ભોગ લીધો છે. ખંભાળિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી મૃત્યુ નિપજતાં ભાજપમાં અને તેમના સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. ખંભાળીયાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજના અગ્રણી મેઘજીભાઈ કણઝારીયાને થોડા દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના પગલે તેમને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં

from home https://ift.tt/3sB9Qek
via IFTTT

ટિપ્પણીઓ નથી: