રાજ્યમાં કોરોના રસીકરણ પહેલા જ આવ્યા દુઃખદ સમાચાર, વલસાડમાં કોરોનાએ ફ્રન્ટ લાઈન વોરિયર્સનો લીધો ભોગ

<strong>વલસાડ</strong>: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને નાથવા માટે આજથી રસીકરણની શરૂઆત થશે. ગુજરાતમાં 161 સેંટર પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. તો રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ રસીકરણ સમયે અલગ અલગ શહેરોના રસીકરણ કેંદ્રો પર ઉપસ્થિત

from home https://ift.tt/3iu87Tz
via IFTTT

ટિપ્પણીઓ નથી: