દેશમાં ક્યારથી શરૂ થશે રસીકરણની પ્રક્રિયા ? પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કર્યો મોટો ખુલાસો
ભારત બાયોટેકની વેક્સિનનું ત્રીજા તબક્કાનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. હાલ ભારત બાયોટેકને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી 15 દિવસમાં રસીકરણ શરૂ થવાની શક્યતા છે. આ માટે આરોગ્ય મંત્રાલયે અને નેશનલ ટેક્નિકલ ગ્રુપે વેક્સિન માટે સંકલનની તૈયારી શરૂ કરી દીધી છે. આ વાત
from home https://ift.tt/3pMbveU
via IFTTT
from home https://ift.tt/3pMbveU
via IFTTT
ટિપ્પણીઓ નથી: