મોદીના ખાસમખાસ ગણાતા ગુજરાતના આ IAS અધિકારીના રાજીનામાથી ખળભળાટ, જાણો શું ચાલી રહી છે ચર્ચા ?

ગુજરાત કેડરના સિનિયરઆઇએએસ અધિકારી અરવિન્દકુમાર શર્માએ સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આ અધિકારી છેલ્લા ૬ વર્ષથી ભારત સરકારના ડેપ્યુટેશન ઉપર હતા અને છેલ્લે તેઓ કેન્દ્રીય માઇક્રો-સ્મોલ-મીડિયમ એન્ટરપ્રાઇઝીઝ એમએસએમઈ મંત્રાલયના સચિવ પદે હતા, જેમને દસ દિવસ પહેલાં જ ટેક્સ્ટાઇલ સચિવ પદનો વધારાનો કામચલાઉ ચાર્જ સોંપાયો ગતો. કેન્દ્ર

from home https://ift.tt/2LoRtIH
via IFTTT

ટિપ્પણીઓ નથી: