Makar Sankranti 2021: મકર સંક્રાંતિ પર નદીમાં સ્નાન અને દાન કરવાથી કાલસર્પ અને પિતૃ દોષની અશુભતા થાય છે ઓછી

<strong>Makar Sankranti 2021 Date and Time:</strong> પંચાગ અનુસાર મકર સંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરી, 2021ના રોજ મનાવાશે. ધાર્મિક ગ્રંથોમાં મકર સંક્રાંતિનું પર્વ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ દિવસે બનતાં શુભ યોગમાં પૂજા,  સ્નાન અને દાન કરવાથી અનેક પ્રકારની મુસીબતોથી છૂટકારો મળે છે. ઉપરાંત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે

from home https://ift.tt/3i2WOkK
via IFTTT

ટિપ્પણીઓ નથી: