Republic Day 2021: દેશ આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે, માત્ર 25 લોકોને જ પરેડ નીહાળવાની મંજૂરી

કોરોના મહામારી વચ્ચે દેશ આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. કોરોના મહામારીના કારણે આજના પર્વે દિલ્લીમાં આયોજીત સમારોહમાં કોઈ વિદેશી મહેમાન હાજર નહીં રહે. રાજપથ પર માત્ર 25 લોકોને જ પરેડ નીહાળવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તો પરેડમાં પહેલી વખત રાફેલ વિમાન સામેલ થશે. રાજપથ પર યોજાનાર પરેડમાં સેનાની

from home https://ift.tt/3a7gUa7
via IFTTT

ટિપ્પણીઓ નથી: