ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં, છેલ્લા 24 કલાકમાં 9 જિલ્લમાં એક પણ કેસ ન નોંધાયો

રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. રાજ્યમાં 10 મહિના બાદ સતત ત્રીજા દિવસે કોરોનાના 250થી ઓછા કેસ નોંધાયા છે. તો સતત પાંચમાં દિવસે કોરોનાથી 24 કલાકમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. સતત 65માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ

from home https://ift.tt/3jym7vK
via IFTTT

ટિપ્પણીઓ નથી: