કરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર, સાત રાજ્યમાં કોરોનાથી એક પણ મોત.....

કોરોના સંક્રમણથી મોતને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી દેશના સાત રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નથી થયુ. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 15 રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નિપજ્યુ નથી. જોકે કેન્દ્ર સરકારે સાવચેતી રાખાની ચેતવણી આપી છે. હજુ પણ દેશના

from home https://ift.tt/3jGKHuz
via IFTTT

ટિપ્પણીઓ નથી: