ખેડૂત આંદોલનનો આજે 81મો દિવસ, પુલવામાના શહીદ જવાનોની યાદમાં દેશભરમાં કાઢશે કેન્ડલ માર્ચ

<strong>નવી દિલ્હી:</strong> કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 81 મો દિવસ છે. તેની વચ્ચે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની ઘટના અને ખેડુતો વિરુદ્ધ નોંધાયેલા ખોટા કેસોની ઉચ્ચ-સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી. કિસાન મોર્ચાના નેતાઓએ સિંઘુ

from home https://ift.tt/3qkShO6
via IFTTT

ટિપ્પણીઓ નથી: