Uttarakhand Glacier Collapse: ટનલમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા, મૃત્યુઆંક 40 પર પહોંચ્યો, હજુ 166 લોકો લાપતા

<strong>નવી દિલ્હી:</strong> ઉત્તરાખંડના તપોવનમાં ગ્લેસિયર તૂટવાની દૂર્ઘટના બાદ બચાવ કાર્યનો આજે 8મો દિવસ છે. 7 ફેબ્રુઆરીથી તપોવનની જે ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાંથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીપી અશોક કુમારે ટ્વીટ કરીને આ

from home https://ift.tt/3qfO51Y
via IFTTT

ટિપ્પણીઓ નથી: