Ahmedabad: પાટીદાર વર્ચસ્વવાળા 8 વોર્ડમાં સરેરાશ 4 ટકા ઘટ્યું મતદાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતે પાટીદાર પ્રભાવિત નવ વોર્ડમાં મતદાનમાં સરેરાશ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. બાપુનગરમાં 2015માં 40.66 ટકા મતદાન થયું હતું. જેની સામે આ વખતે 48.70 ટકા મતદાન નોંધાયું છે. પાટીદારોના ગઢ ગણાતા નરોડામાં મતદાનમાં 11 ટકા જ્યારે ઘાટલોડિયામાં 9.50 ટકાનું ગાબડું પડ્યું હતું. આ બાબત ભાજપ માટે

from home https://ift.tt/3kacJPm
via IFTTT

ટિપ્પણીઓ નથી: