Andhra Pradesh: કુર્નુલમાં બસ-ટ્રકની ટક્કર, 13નાં મોત, 4 ઘાયલ

આંધ્રપ્રદેશમાં આજે સવારે એક દર્દનાક ઘટના બની હતી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના વેલાદૂર્તિ મંડળના મદારપુર ગામમાં આજે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 13 લોકોનાં મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. [tw]https://twitter.com/ANI/status/1360777255669039106[/tw]  

from home https://ift.tt/3aidBho
via IFTTT

ટિપ્પણીઓ નથી: