તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગ્ગજ નેતાને ભાજપ ગુજરાતમાંથી આપી શકે છે ટિકિટ, જાણો વિગતે

પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની મુશ્કેલીનો કોઈ અંત નથી. પક્ષના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. સાથે જ ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પૈકી એક બેઠક પર દિનેશ ત્રિવેદીને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલે એવી

from home https://ift.tt/3d7kzrB
via IFTTT

ટિપ્પણીઓ નથી: