ગુલામ નબી આઝાદે પોતે ક્યારે ભાજપમાં જોડાશે એવું કહ્યું ?

<strong>નવી દિલ્હીઃ</strong>  કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકા લાંબા સંસદીય કાર્યકાળ બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. આ ચાલીસ વર્ષોમાં તેમણે રાજ્યસભામાં 28 વર્ષ વિતાવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદાય ભાષણ દરમિયાન ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. એક ઘટનાને યાદ કરતાં વડા પ્રધાન અભિભૂત થઈ ગયા અને

from home https://ift.tt/3df9Z1T
via IFTTT

ટિપ્પણીઓ નથી: