સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની સી-પ્લેન સેવા ફરી સ્થગિત, જાણો કેમ ફરી માલદિવ્સ મોકલાયું
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે એક જ મહિનાની અંદર બીજી વખત સી-પ્લેનને સર્વિસ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેને લીધે હાલ તો સી-પ્લેનની સેવા થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સી-પ્લેનના મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા
from home https://ift.tt/3twdO8r
via IFTTT
from home https://ift.tt/3twdO8r
via IFTTT
ટિપ્પણીઓ નથી: