6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, ઉમેદવારોની જાહેરાત બાદ નેતા, કાર્યકરોમાં રોષ
રાજયની 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપના મોટાભાગના ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરી ચૂક્યા છે. જ્યારે કૉંગ્રેસના મોટાભાગના ઉમેદવારો આજે અંતિમ દિવસે ઉમેદવારીપત્ર ભરશે. અમદાવાદ મનપા માટે 136 ફોર્મ ભરાયા, વડોદરા મનપા માટે 61, જામનગર મનપા માટે 87, રાજકોટ મનપા માટે 231 તો ભાવનગર મનપા માટે શુક્રવારે
from home https://ift.tt/3pULDxO
via IFTTT
from home https://ift.tt/3pULDxO
via IFTTT
ટિપ્પણીઓ નથી: