ભારત-ચીન વચ્ચે વિવાદના અંતની શક્યતા, ચીને સૈનિકો, ટેન્કો પરત લેવાનું શરૂ કર્યું

એલએસી પર ચાલી રહેલા સંઘર્ષનો ટુંક સમયમાં અંત આવે તેવી સંભાવના છે. કેમ કે ભારત અને ચીને લદાખમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાનો પ્રારંભ કર્યો છે. ચીની સરક્ષંણ મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યુ કે, મિલિટરી કમાંડર સ્તરની નવમાં રાઉંડની મંત્રણામા સફળતા મળ્યા બાદ લદાખમાં એલએસી ખાતે પેંગોગ લેકના ઉત્તર અને

from home https://ift.tt/2LCU7uq
via IFTTT

ટિપ્પણીઓ નથી: