ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે’, ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ કર્યુ આ નિવેદન

<strong>પાટણઃ</strong> રાજ્યમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન પાટણના ધધાણામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે ભાંગરો વાટ્યો હતો. તેમણે કહ્યું, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારો

from home https://ift.tt/37zG8xt
via IFTTT

ટિપ્પણીઓ નથી: