મોદી સરકારના આ મંત્રીએ ક્ષત્રિય સમાજને અનામત આપવાની કરી માંગ, જાણો વિગતો
નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ રામદાસ આઠવલેએ 2021ની જનગણનાને લઈ એક વિવાધિત માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે જાતીના આધારે જનગણના કરવી જોઈએ તેનાથી નબળા વર્ગની જેમ ક્ષત્રિય સમાજને પણ અલગથી અનામત આપવી જોઈએ. દેશમાં કઈ જાતીના કેટલા ટકા લોકો રહે છે, એ જાણવા માટે દેશમાં જાતીના આધારે
from home https://ift.tt/3cMJf8E
via IFTTT
from home https://ift.tt/3cMJf8E
via IFTTT
ટિપ્પણીઓ નથી: