Surat ના વોર્ડ નંબર 15માં ભાજપના કાર્યકરોમાં રોષ, યોગ્ય ઉમેદવાર જાહેર ન કર્યા આરોપ

<p>સુરત મનપા ચૂંટણીમાં જાહેર થયેલા ભાજપ ઉમેદવાર વિરુદ્ધ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર જાહેર ન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.</p>

from home https://ift.tt/3tuHKlj
via IFTTT

ટિપ્પણીઓ નથી: