ઉત્તરાખંડ જળપ્રલયમાં ગુજરાતના નાગરિકોને લઈને સૌથી મોટા સમાચાર, મુખ્ય સચિવે કહ્યું- ત્યાં એક પણ ગુજરાતી....

ઉત્તરાખંડના જળપ્રલયમાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયાના કોઈ અહેવાલ નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ઉત્તરાખંડના મુખ્ય સચિવ સાથે દુર્ઘટના અંગે વાત કરી છે. જેમાં ગુજરાતના યાત્રાળુઓ ત્યાં ફસાયા હોય કે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવી કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી. મુખ્યમંત્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને જો

from home https://ift.tt/2LsBrxp
via IFTTT

ટિપ્પણીઓ નથી: