IND vs ENG: આજથી બીજી ટેસ્ટની ટિકિટોનું વેચાણ થશે શરૂ, માત્ર આ રીતે જ મળશે ટિકિટ

<strong>ચેન્નઈઃ</strong> કોરોના વાયરસના ભય વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણી ફક્ત બાયો બબલમાં જ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં પ્રેક્ષકોને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવી નથી. ભારતમાં કોવિડ 19 ના કેસોમાં હવે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાથી, 13 ફેબ્રુઆરીથી રમાનારી બીજી ટેસ્ટમાં

from home https://ift.tt/3cRUOeS
via IFTTT

ટિપ્પણીઓ નથી: