કોરોનાનો પ્રકોપ ઓછો થતાં આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં આરતીના સમયે ભાવિકો કરી શકશે દર્શન
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા આજથી ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારી દરમિયાન સોમનાથ મંદિર તો ભક્તો માટે ખોલવામા આવ્યું હતું. પરંતુ, આરતી સમયે ભક્તોની ભીડ થતી હોય આરતીમાં પ્રવેશ બંધ રખાયો હતો. જો કે, હવે
from home https://ift.tt/2YPGY4d
via IFTTT
from home https://ift.tt/2YPGY4d
via IFTTT
ટિપ્પણીઓ નથી: