ભાજપના ક્યા ટોચના નેતાએ પોતાના PA અને સોશિયલ મીડિયા ઈન્ચાર્જના પત્નિને આપી દીધી ટિકિટ ?

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિયમો બનાવ્યા છે. આ જ કારણે ઘણા નેતાઓના પરિવારના સભ્યો અને જે નેતાઓની ઉંમરમાં વધારે હોય તેને ટિકિટ નહી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિયમના કારણે અનેક નેતાઓના સંબંધીઓને ટિકિટ મળી નથી. પરંતુ અમદાવાદ શહેર ભાજપ

from home https://ift.tt/3aYWkZX
via IFTTT

ટિપ્પણીઓ નથી: