રાજસ્થાનમાં અશોક ગેહલોતે 109 MLAsના સમર્થનનો કર્યો દાવો તો સચિન પાયલટે શું કર્યો દાવો? જાણો
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર 10 વાગ્યે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવા જઈ રહી છે. જેમાં નારાજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સચિન પાયલટ આજની બેઠકમાં પણ
from home https://ift.tt/3gX10Rr
via IFTTT
from home https://ift.tt/3gX10Rr
via IFTTT
ટિપ્પણીઓ નથી: