સુરતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો, વધુ 13 દર્દીએ ગુમાવ્યો જીવ, કુલ મૃત્યુઆંક 220

<strong>સુરતઃ</strong> સુરત જિલ્લામાં કોરોનાના પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સુરત શહેરમાં 190 અને જિલ્લામાં 58 મળીને કુલ 248 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં કતારગામના ચાર, લિંબાયતના બે, પાંડેસરાના એક, પુણા ગામના એક અને મીનીબજારના એક દર્દી મળીને  કુલ 9 દર્દી

from home https://ift.tt/31OG3nz
via IFTTT

ટિપ્પણીઓ નથી: