મોદી સરકાર દેશના દરેક નાગરિકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવશે ? આ સમાચાર અંગે કેન્દ્રે શું ખુલાસો કર્યો ?

<strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયામાં એક મેસેજ હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દરેક નાગરિકને 2,000 રૂપિયાની રોકડ લોકડાઉન રિલીફ ફંડ તરીકે આપી રહી છે. મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા માટે કેહવામાં આવ્યું છે. જોકે

from home https://ift.tt/2Di7xHV
via IFTTT

ટિપ્પણીઓ નથી: