સૌરાષ્ટ્રના આ શહેરમાં 20 જુલાઈથી પાન-મસલાની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે, જાણો કેટલા દિવસ બંધ રહેશે દુકાનો
<strong>અમરેલી:</strong> અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી શહેરી વિસ્તારમાં આગામી તારીખ 20 થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન મસાલાની દુકાનો સદંતર બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બાહર પાડ્યું છે. 25 જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત હેલ્થ
from home https://ift.tt/32rbZP3
via IFTTT
from home https://ift.tt/32rbZP3
via IFTTT
ટિપ્પણીઓ નથી: