ગુજરાતના કયા વિસ્તારમાં આજથી બપોરે 2 વાગે સુધી જ ખુલ્લી રહેશે દુકાનો? જાણો બીજો શું લીધો મોટો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. ત્યારે જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની

from home https://ift.tt/2CIdpKh
via IFTTT

ટિપ્પણીઓ નથી: