ગુજરાત સરકાર રાજ્યના 30 લાખ વિદ્યાર્થીઓના હિતમાં લેશે આ મોટો નિર્ણય, જાણો શું કહ્યું શિક્ષણ મંત્રીએ ?

<strong>અમદાવાદઃ</strong> કોરોનાના કહેરની વચ્ચે સીબીએસઈએ આ વર્ષે ધોરણ 9થી 12ના કોર્સમાં 30 ટકાના ઘટાડાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ ધોરણ 9થી 12ના કોર્સમાં ઘટાડો કરવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે. જોકે કોર્સમાં કેટલો ઘટાડો થશે તેની જાહેરાત રાજ્ય સરકાર આગામી સમયમાં કરશે. સરકારના આ નિર્ણયથી આસે 36 લાખ વિદ્યાર્થીઓને

from home https://ift.tt/38EV6kP
via IFTTT

ટિપ્પણીઓ નથી: