બનાસકાંઠા: બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત, કારનો નિકળી ગયો કચ્ચરઘાણ
બનાસકાંઠાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ગાડી ચડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. કારમાં સવાર લોકોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં. <img src="https://ift.tt/3jsPKyh" alt="" width="720"
from home https://ift.tt/3hlRRC4
via IFTTT
from home https://ift.tt/3hlRRC4
via IFTTT
ટિપ્પણીઓ નથી: