રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના 4,594 કેસ અને 104 દર્દીના મૃત્યુ તો 2800 દર્દી સાજા થયા

રાજ્યમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાય રહ્યા છે. પરંતુ આજે તો તેમાં એક મોટો ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 861 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 15ના મોત થયા છે અને 429 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 39,280 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2010એ પહોંચ્યો છે. તેમજ 27,742 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.રાજ્યમાં 4 જુલાઈથી 9 જુલાઈ સુધી એટલે કે 6 દિવસમાં જ 4,594 કેસ નોંધાયા છે અને 104 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2801 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

4થી 9 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
કુલ આંકડો 4594 104 2801

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 307, અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, ભાવનગરમાં 23, રાજકોટમાં 20, ભરૂચ-જૂનાગઢમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16, દાહોદમાં 13,જામનગર,આણંદ-સાબરકાંઠામાં 11-11,સુરેન્દ્રનગરમાં 10,ગીર-સોમનાથમાં 9, અમરેલી-તાપીમાં 8-8, બોટાદમાં 6, અરવલ્લી, કચ્છ-પાટણમાં 5-5, છોટાઉદેપુર-મોરબીમાં 4-4, પંચમહાલમાં 3, નર્મદા-પોરબંદરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 6, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 મળીને કુલ 15 મોત થયા છે.

6 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)

કુલ 39,280 દર્દી, 2010ના મોત અને 27,742 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 22,580 1,506 17,502
સુરત 7038 206 4388
વડોદરા 2836 51 2026
ગાંધીનગર 805 33 585
ભાવનગર 436 13 204
બનાસકાંઠા 297 14 184
આણંદ 272 13 233
અરવલ્લી 240 23 199
રાજકોટ 529 16 170
મહેસાણા 376 14 176
પંચમહાલ 221 16 161
બોટાદ 112 3 73
મહીસાગર 165 2 118
પાટણ 263 18 150
ખેડા 256 13 163
સાબરકાંઠા 230 8 142
જામનગર 310 8 158
ભરૂચ 364 11 183
કચ્છ 224 6 125
દાહોદ 116 1 52
ગીર-સોમનાથ 107 1 51
છોટાઉદેપુર 71 2 51
વલસાડ 305 5 99
નર્મદા 101 0 88
દેવભૂમિ દ્વારકા 28 3 21
જૂનાગઢ 228 4 71
નવસારી 196 2 93
પોરબંદર 22 2 17
સુરેન્દ્રનગર 237 8 121
મોરબી 55 3 22
તાપી 37 0 9
ડાંગ 7 0 4
અમરેલી 126 8 75
અન્ય રાજ્ય 88 1 24
કુલ 39,280 2010 27,742


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the last 6 days alone, 4,594 cases of corona and 104 patients died in the state while 2800 patients were cured.


from Divya Bhaskar https://ift.tt/3iUtBZB
via IFTTT

ટિપ્પણીઓ નથી: