ગુજરાત હાઈકોર્ટમાં 7 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં શું લેવાયો મહત્વનો નિર્ણય? જાણો
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે. મંગળવારે ગુજરાત હાઈકોર્ટના 7 કર્મીઓને કોરોના પોઝિટિવ આવતાં કોર્ટ પરિસર સંપૂર્ણ પણ બંધ રહેશે. હાઈકોર્ટ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ બંધ રહેશે. ગુજરાત હાઇકોર્ટમાં 7 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય
from ahmedabad https://ift.tt/2O1PZC1
via IFTTT
from ahmedabad https://ift.tt/2O1PZC1
via IFTTT
ટિપ્પણીઓ નથી: